વૃદ્ધ અને બાળકો માટે

 આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ  થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી 


https://sje.gujarat.gov.in/gscdc/scheme Click

પાલક માતા-પિતા યોજના👈

બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે

 

નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે નાણાંકીય સહાય👈

નિરાધાર વૃદ્ધો અને અપંગોને આર્થિક સહાય યોજના માસિક રૂ૭૫૦ ચુકવા માં આવે છે

 

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા વૃદ્ધાશ્રમ👈

વૃદ્ધાશ્રમ પ્રવેશ માટેની પાત્રતાનાં માપદંડ

આશ્રય મેળવવા માટેની વય મર્યાદા ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.

 

સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના👈

અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે . ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.



SC-ઠરાવ

  ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતી ના લોકો ને મળતી સુવિધા વિશે પાસ થયેલ ઠરાવ વિસ્તારથી જાણો