વ્યવસાય યોજના

આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ  થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી 

https://sje.gujarat.gov.in/gscdc/scheme Click

અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજનાઅનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથીધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે બેન્ક દ્વારા વધુમાં વધુ ₹.૧૦.૦૦ લાખની લોન આપવામાં આવે છેબેંકેબલ યોજના અંતર્ગત ₹.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે.


અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજનાઅનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરીઆવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.,૦૦,૦૦૦ અને વધુમાં વધુ  એકર માટે રૂ.,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.


ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાસફાઇ કામદાર અને તેમના આશ્રીતો કે જેઓ ઘરવિહોણાખુલ્લો પ્લોટ ધરાવતારહેવાલાયક  હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ,૨૦,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો૪૦,૦૦૦બીજો હપ્તો૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.


ડો.આંબેડકર આવાસ યોજનાઅનુસૂચિત જાતિના ઘરવિહોણાખુલ્લો પ્લોટ ધરાવતારહેવાલાયક  હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો૪૦,૦૦૦બીજો હપ્તો૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

SC-ઠરાવ

  ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતી ના લોકો ને મળતી સુવિધા વિશે પાસ થયેલ ઠરાવ વિસ્તારથી જાણો